Advertisement
જય કષ્ટભંજન દેવ તમામ મિત્રોને જણાવવાનું કે આપણે શ્રી રામદુત યુવક મંડળ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્નેહ મિલન નો કાર્યક્રમ તારીખ 04/ 01 /2026 ને રવિવારના રોજ રાખેલ છે અને આ પ્રોગ્રામમાં સોશિયલ મીડિયામાં જેનું નામ ગૂંચતું હોય તેવા પારુ એન્ડ ગુરુ એટલે કે પારૂલબેન અને ગુરુભાઈઆપણા મુખ્ય મહેમાન તરીકે પધારવાના છે તો આ પ્રોગ્રામમાં બધાને ફેમિલી સાથે પધારવા માટે ભાવભર્યું આમંત્રણ શ્રી રામદૂત યુવક મંડળ આપે છે
Advertisement
Event Venue & Nearby Stays
Saraspura, Ahmedabad, India
Concerts, fests, parties, meetups - all the happenings, one place.






